Latest

વલ્લભીપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજળી સસ્તી કરો માંગ સાથે

વલ્લભીપુર ની મેન બજાર અને અલગ અલગ વિસ્તાર માં જયને મશાલ રેલી યોજી પદયાત્રા કરી લોકો ને જાગૃત કરવામાં આવ્યા અને વેપારીઓ ખેડૂતો સાથે સસ્તી વીજળી બાબતે લોકોની સાથે વાતચીત કરવામાં આવી આ કાયૅકમ લોકસભા પ્રભારી ઉમેશભાઇ મકવાણા , ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા તથા બોટાદ જિલ્લા પ્રમુખ પરષોત્તમભાઇ રાઠોડ તથા ગઢડા વિધાનસભા ના સંગઠન મંત્રી સંજયસિંહ ચુડાસમા, સંગઠન મંત્રી અશ્વિનભાઈ માંગુકિયા તથા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ રમેશભાઈ દેવ મુરારી શકતિસીંહ ગોહિલ, હિતેશભાઈ મોરી પ્રકાશસિંહ ગોહિલ સરદાર સિંહ સોલંકી , બળવંતભાઈ મેણીયા , હરેશભાઈ ગુજરાતી,આરીફખાન પઠાણ આરીફ ભાઈ મમાણી જીતેન્દ્રભાઈ નાડોલીયા, હ્ંસરાજભાઈ જમોડ, ભુપતભાઈ જમોડ, નિલેશભાઈ ડાંગર, જગદીશભાઈ બોરીચા , મયંકભાઈ ચોહાન તથા રાજુભાઇ વઘાસીયા વિક્રમભાઈ સોલંકી , લાલજીભાઈ વાઘેલા તથા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની હાજરી માં આગેવાનીમાં આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *