Latest

કહેવાતા ગરીબો પણ કઈ ઓછી માયા નથી

ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર નગરપાલિકાનાં વિસ્તારમાંથી બોટાદનાં રિક્ષાચાલક પાસેથી ૭૦૦ કિલો ઘઉં-ચોખા અનાજ સાથે ઝડપાયો. વલ્લભીપુર મામલતદાર દ્વારા માલ વાહન રીક્ષા સહિત રાશનનો જથ્થો કબજે કર્યો અને રીક્ષા સહિત રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર નગરપાલિકાનાં વોડ નંબર-૧માંથી ૧૫ દિવસ પહેલા પણ અનાજનો જથ્થો પકડાયો હતો. વલ્લભીપુર અને મોણપુર ગામે થી આજે ફરીવાર અનાજનો જથ્થો ઝડપાયો. જેમાં વલ્લભીપુર નગરપાલિકા વોડ નંબર-૫નાં પાટીવાડા વિસ્તારમાંથી આજે અનાજનો જથ્થો સ્થાનિક લોકો અને મીડિયા દ્રારા તંત્ર ને જાણ કરે ત્યારે તંત્ર નિંદ્રામાંથી જાગે છે.

ત્યારે વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાંથી પકડાતા તંત્રની પોલ ખૂલી છે અંત્યોદય યોજનામાં મળતા રેશનનો જથ્થો બારોબાર વેંચીને રોકડી કરતા ગ્રામીણોનો જથ્થો ઝડયાયો. જેમાં બોટાદ થી ‘માલ’ ખરીદવા આવેલો રીક્ષા ચાલક નઝીર હાશમ ગઢીયા ઉ.૪૦ બોટાદ રિક્ષાચાલક ૭૦૦ કિલો ઘઉં-ચોખા અનાજ સાથે ઝડપાયો. ઘટનાની જાણ સ્થાનિક મામલતદાર બી.એન.કણઝરીયાએ માલ વાહન રીક્ષા સહિત રાશનનો જથ્થો કબજે કર્યો અને રીક્ષા સહિત રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર શહેરનાં વોર્ડ નંબર-૫ માંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો મામલતદાર બી એન કણઝરીયા અધિકારી દ્વારા દરોડો પડાયો અંદાજિત ૭૦૦ કિલો ઘઉં-ચોખા સહિત એક રીક્ષા પણ ઝડપી લેવામાં આવી સરકાર અનાજનો જથ્થો વેચાણથી લીધેલ હોઈ એ મામલતદારે ઝડપી લીધો મામલતદાર સ્ટાફ દ્વારા સરકારી અનાજ ઝડપી પાડવામાં આવ્યુંઅને તપાસ હાથ ધરાઈ ક્યાંથી અનાજ આવ્યું એ વધુ તપાસમાં ખુલશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *