Breaking NewsLatest

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાજે અંબાજી મંદિર પહોંચ્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.

અંબાજી મંદિર ખાતે વહેલી સવારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાજે મંગલા આરતી માં આવ્યા હતા અને તેમને માતાજીના દર્શન કર્યા હતા. તેમને શિવ પૂજા પણ કરી હતી માતાજીની ગાદીમાં જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 722

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *