Latest

સુરતના વરાછા ખાતે યુવા કથા” પ્રસંગે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આહવાહન કરતા રાજ્ય શિક્ષણમંત્રી

સુરત: સનાતન હિન્દુ ધર્મમાં સંકટમોચન હનુમાનજીનો મહિમા જન-જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક શક્તિ ઉજાગર થાય તથા વ્યસનો છોડી મહાપ્રતાપી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વાળીને એક આદર્શ સમાજનું નિર્માણ થાય એવા ઉદ્દેશથી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા ગજેરા ગ્રાઉન્ડ, મોટા વરાછા ખાતે પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુર ધામ) ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ના વક્તાપદે આયોજીત ભવ્યાતિભવ્ય “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા” પ્રસંગે માન. રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા અને કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રો રૂપી કથામૃતનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. આ ઉપરાંત તેઓએ સાથે મળીને સાથે ચાલી સમગ્ર સુરતવાસીઓને આ આપણી કથા છે રૂપે સહભાગી થવા આહવાહન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ સ્ટોલ અને ઉધના રેલવે ગુડ્સ શેડનું લોકાર્પણ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી રૂ.૮૫ હજાર…

ચેમ્બર ઓફ કોમર્સના લેડિઝ વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ‘લેડિઝ ટેલેન્ટ શો’ યોજાયો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત લેડિઝ ટેલેન્ટ શો’માં ર૦ જેટલી મહિલાઓએ પોતાની કલાકૃતિ…

1 of 539

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *