LatestOther

ગાંધીનગર ખાતે નવરાત્રી નિમ્મીતે આયોજીત મહાઆરતીમાં રાજ્ય શિક્ષણમંત્રી રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યભરમાં માં જગદંબાના આરાધ્ય પૂજા પર્વ નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શક્તિ આરાધનાનાં પાવનકારી પર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત મહાઆરતી પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હાજરી આપી હતી અને તેઓ દ્વારા આદ્યશક્તિ અંબા માતાજીની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

માતાજી સર્વે જીવાત્માનું કલ્યાણ કરે..સૌ ભક્તજનો પર માઁ ના આશીર્વાદ રહે એવી અભ્યર્થના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *