LatestOther

મણાર બાપાસીતારામ મઢુલી ખાતે ટી. પી. સ્કીમનો વિરોધ કરતા અલંગ, મણાર, કઠવા, ત્રાપજ અને મહેદેવપરાટીંબો ના ગામલોકો અને ખેડૂતો

આજ રોજ ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે આજે અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબો ગામના ખેડૂત ખાતેદાર અને ગામના લોકો બહોળી સંખ્યામાં ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે ભેગા થયાં હતાં

તેમજ તમામ લોકોએ આ ટી. પી. સ્કીનો ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે આ સરકાર અત્યારે અહીંના ખેડૂતને છેતરપિંડી દ્વારા અહીંના જમીન લઇ લેવાની હોવાથી લોકો વિરોધ કર્યો હતો સાથે અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ હોવાથી અહીં ત્રણ સીઝનનો પાક લેવામાં આવે છે ટી. પી. સ્કીમ હકીકત બંજર જમીન હોય ત્યાં હોવી જોઈએ

પરંતુ અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ અને શેત્રુજી કેનાલ નું પાણી મળતું હોવાથી જમીન સારી છે એવી ખેડૂતનું કહેવું છે તેમજ આ બેઠકમાં આજુબાજુના પાંચ ગામના લોકો અને આગેવાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે આ સ્કીમના વિરોધમાં આ પાંચ ગામના ખેડૂત ખાતેદારો અને ગામના લોકોએ અરજી આપી અને એવું આવેદન આપ્યું કે અમે છેક હાઇકોર્ટ સુધી લાડવા તૈયાર છીએ પણ ટી. પી તો આવવીજ ના જોઈએ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો…

અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…

1 of 618

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *