Politics

એન સી પી પક્ષ નું જન સંકલ્પ સંમેલન યોજયુ અને ભાજપ સરકાર ના ભ્રષ્ટાચાર ને ઉજાગર કર્યો

 

રોડ તેમજ સોસાયટીઓ ના રસ્તા નવા બન્યા અને વર્ષ માં તૂટી જાય છે ફ્રી સારું આરોગ્ય લક્ષી સારવાર મળી રહે સસ્તા અનાજ ની દુકાન માંથી સારી કોવોલિટી નું અનાજ મળી રહે

રિપોર્ટર:-નરેશભાઈ ડાંખરા

ભાવનગર શહેર ના બોરતળાવ વોર્ડમાં એનસીપીનું જન સંકલ્પ સંમેલન યોજાયું આ સંમેલનમાં ભીખાભાઈ જાજડિયા તેમજ શહેર પ્રમુખે ભરતભાઇ એ પ્રદેશ મહામંત્રી મહિલા હેતલબેન ભાજપ સરકારના ગેરવહીવટી મુદ્દાઓની સમજ આપી હતી.

જીવન જરૂરિયાત ચીજો પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ ખાદ્ય તેલની મોંઘવારી ચરમશીમાએ છે ભાવનગર મહાનગરપાલિકા ના શિક્ષણ અને આરોગ્ય લક્ષી વહીવટ ખૂબ જ ખરાબ છે સામાન્ય અને ગરીબ લોકોને આવાસ યોજનામાં ક્વોલિટી સારી ના મકાન ફાળવવામાં આવે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના રસ્તાઓ તેમજ ગટરનું આધુનિકરણ કરી અને ટકાઉ અને સારા બને તેના માટે એનસીપીએ હવે જનતાનો અવાજ બનવાનું નક્કી કર્યું છે

ભાવનગર મહાનગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તો તે ભ્રષ્ટાચારને પણ એનસીપી પક્ષ દ્વારા ઉજાગર કરવામાં આવશે અને લોકોના સામાન્ય પ્રશ્નો માટે ભીખાભાઈ લડત ચલાવશે આજરોજ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા સંમેલન માં નરેશભાઈ તન્ના,ભુપતભાઇ ચાડ તેમજ શહેર પ્રમુખ રાજુ ચૌહાણ સહિત એન સી પી ના ખૂબ મોટી સંખ્યા માં કાર્યકરો અને સ્થાનિક લોકો હજાર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *