Breaking NewsLatest

ગારીયાધાર માં આજે વિશ્વહિન્દુ પરિષદ દ્વારા આજે આંતકવાદ ના પૂતળા દહન યોજાયું

આજ રોજ તા.09.10.2021 ને શનિવારે કાશ્મીર માં જે પાકિસ્તાની આંતકવાદી દ્વારા હિન્દૂ પંડિત ની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના સખત વિરોધ માં ગારીયાધાર *વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ* દ્વારા આંતકવાદી નું પૂતળું બાળી એક સંદેશ આંતકવાદી ને આપવા નો કે આતો માત્ર પૂતળું દહન કર્યું છે અને આવી બીજી કોઈ પણ ઘટના બનશે તો જાહેર માં કોઈ પણ આંતકવાદી નું પણ દહન કરવા માં આવશે હવે *હિન્દૂ* સહન નહીં કરે
જય શ્રી રામ ભારત માતા કી જય🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 733

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *