Breaking NewsLatest

ગારીયાધાર માં આજે વિશ્વહિન્દુ પરિષદ દ્વારા આજે આંતકવાદ ના પૂતળા દહન યોજાયું

આજ રોજ તા.09.10.2021 ને શનિવારે કાશ્મીર માં જે પાકિસ્તાની આંતકવાદી દ્વારા હિન્દૂ પંડિત ની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના સખત વિરોધ માં ગારીયાધાર *વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ* દ્વારા આંતકવાદી નું પૂતળું બાળી એક સંદેશ આંતકવાદી ને આપવા નો કે આતો માત્ર પૂતળું દહન કર્યું છે અને આવી બીજી કોઈ પણ ઘટના બનશે તો જાહેર માં કોઈ પણ આંતકવાદી નું પણ દહન કરવા માં આવશે હવે *હિન્દૂ* સહન નહીં કરે
જય શ્રી રામ ભારત માતા કી જય🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *