કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લામાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના. મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ માટે સ્વેટર વિતરણ કરી એક અનોખો રાહ શિક્ષક આલમને ચિંધ્યો છે. *. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા લાલપુર ગામમાં એક થી આઠ ધોરણની શાળા આવેલી છે. આ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકોને એક સુંદર વિચાર આવ્યો કે, આપણી શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરીએ જેથી શાળાના આચાર્ય પ્રજાપતિ મુકેશભાઈ ડી. તથા શિક્ષકો પટેલ નિરાલીબેન વિનોદચંદ્ર, પટેલ રાજેશકુમાર. એમ., પ્રજાપતિ નિતાબેન પી., ડામોર ભરતભાઈ જે., પટેલ કિંજલબેન જે., ખાંટ કોદરીબેન ડી. વિગેરે મોટા લાલપુર શાળાના 151 વિધ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા લાલપુર શાળાના શિક્ષકોના આ ઉદાહરણ રૂપ કાર્ય અને પોતાની શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ચિંતિત એવા શિક્ષકોના સારા અભિગમ બદલ મોટા લાલપુર ગામના નાગરિકો અને એસ એમ સી કમિટીના સભ્યોએ શિક્ષકોને અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યકત કરી હતી
અરવલ્લીઃબાયડના મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને સ્વખર્ચે સ્વેટર વિતરણ કર્યું….
Related Posts
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી…
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…