કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લામાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના. મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ માટે સ્વેટર વિતરણ કરી એક અનોખો રાહ શિક્ષક આલમને ચિંધ્યો છે. *. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા લાલપુર ગામમાં એક થી આઠ ધોરણની શાળા આવેલી છે. આ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકોને એક સુંદર વિચાર આવ્યો કે, આપણી શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરીએ જેથી શાળાના આચાર્ય પ્રજાપતિ મુકેશભાઈ ડી. તથા શિક્ષકો પટેલ નિરાલીબેન વિનોદચંદ્ર, પટેલ રાજેશકુમાર. એમ., પ્રજાપતિ નિતાબેન પી., ડામોર ભરતભાઈ જે., પટેલ કિંજલબેન જે., ખાંટ કોદરીબેન ડી. વિગેરે મોટા લાલપુર શાળાના 151 વિધ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા લાલપુર શાળાના શિક્ષકોના આ ઉદાહરણ રૂપ કાર્ય અને પોતાની શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ચિંતિત એવા શિક્ષકોના સારા અભિગમ બદલ મોટા લાલપુર ગામના નાગરિકો અને એસ એમ સી કમિટીના સભ્યોએ શિક્ષકોને અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યકત કરી હતી
અરવલ્લીઃબાયડના મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને સ્વખર્ચે સ્વેટર વિતરણ કર્યું….
Related Posts
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલેશ ક્નાડિયાએ આપ્યું આક્રમક વક્તવ્ય.
ભારતીય વિશ્વકર્મા મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ…
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો
પાટણ, એ.આર. એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા રાજ્યના શિક્ષણ વિભાગના…
માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં
અમદાવાદ, સંજીવ રાજપૂત: અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન…
ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ
પંચમહાલ,વિનોદ રાવળ,એબીએનએસ:: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનના હવે…
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ
પંચમહાલ,વી.આર,એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત…
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તારોમાં સુખાકારીની સવલતો મળી રહે તે બાબતે ચર્ચા કરાઈ
જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને બિન સરકારી સભ્યો દ્વારા નવ નિયુક્ત…
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગૌસ્વામી તરફથી ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું ૨૧,૦૦૦,૦૦ (રૂપિયા એકવીસ લાખની કિમતનું) થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું. દાતાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપવામાં આવ્યું.
કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ…
લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?
હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય નહી લે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થશે
શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસ થી ગાયો માટે ચાલી રહેલો મામલો હજી થાળે પડતો નજરે…