વડોદરા ખાતે યોજાયેલ સીનેમીડિયા એચિવમેન્ટ એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ માટે ઉપયોગી કાર્ય કરનાર, ફિલ્મ અને પત્રકાર જગતના વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી જીએનએ ન્યૂઝ એજન્સીના ચેરમેન સંજીવભાઈ રાજપૂતને તેમના પત્રકારત્વના અનુભવને જોતા પત્રકાર ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ તેમને મીડિયા જગત દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં પાઠવવામાં આવ્યા હતા. આવનાર નવું વર્ષ પણ તેમના માટે વધુ ફળદાયી નીવડે અને વધુ પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ..
વડોદરા ખાતે પત્રકારત્વ ક્ષેત્રે સન્માનિત થવા બદલ સંજીવભાઈ રાજપૂતને અભિનંદન
Related Posts
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી પરિવારો દ્વારા જલારામબાપાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો
પાટણ, સંજીવ રાજપૂત: પાટણ જિલ્લામાંથી રહેતા ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી પરિવારો દ્વારા…
ઉના તાલુકામાં મંજુર થયેલ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ નું બાંધકામ શરુ માંગ
ઉના તાલુકો એ છેવાડાનો સાથી મોટો તાલુકો છે.ત્યારે સરકારશ્રી દ્વારા સબ ડીસ્ટ્રીક…
અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર
અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું
અમદાવાદ, સંજીવ રાજપૂત: જૂનાગઢની પાવન ધરતી પરથી અંગદાનનું સત્કાર્ય થયું છે.…
સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનાં…
જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં શૈક્ષણિક સત્ર 2024-25 માટે સૈનિક સ્કૂલ બાલાચડી,…
ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 23 એપ્રિલ 2024ના રોજ બાલ્ડ ઇગલ…
પાકિસ્તાન જેલમાં કેદ ગુજરાતના માછીમારોને છોડાવવા માંગ
પાકિસ્તાન જેલ માંથી માછીમારે લખ્યો પત્ર કોળી સમાજ ના આગેવાન રસિક ચાવડા સુધી પત્ર…
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને રાજ્યના મંત્રી યુવા કેળવણીકાર હસમુખ પટેલનો આજે જન્મદિવસ
અમરવલ્લીના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિઝન ધરાવતા શ્રી હસમુખ પટેલનો આજે…
ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ
ભાભર, સંજીવ રાજપૂત: ભાભર માં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ…