Breaking NewsLatest

ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકા મંડલ નો પ્રશિક્ષણ વર્ગ ઇડર ના જૈન પાવાપુરી મંદિર ખાતે ગુજરાત રાજ્ય ના રાજયકક્ષાના પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

કપિલ પટેલ અરવલ્લી
જૈન પાવાપુરી મંદિર ઇડર ના પવિત્ર અને રમણીય સ્થળ પર આજે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને વિકાસ વિષય પર હિંમતનગર શહેર અને તાલુકાના મંડલ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિસ્ત બંધ અને સંસ્કારી પાર્ટી હોઈ દેશના હિત તેમજ દેશભક્ત રહેવા કાર્યકર્તા નું લક્ષ રહેલું છે

અભ્યાસ વર્ગ માં ભાજપ નો ઇતિહાસ અને વિકાસ વિષય પર પૂર્વ સાંસદ તેમજ પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે કાર્યકર્તાઓ ને વક્તવ્ય આપતા જણાવ્યું દેશ ના વિકાસ માટે હરહમેંશા આગળ રહેવવા ના મંત્રની સાથે આગળ વધવું જોઈએ અને દેશભક્ત બની દેશ ના વિકાસ અને નિષ્ઠા પ્રામાણિકતા અને આપણી સંસ્કૃતિ ની પરંપરાગત રીતે રહી દેશ અને જનતા ના વિકાસ માં સતત પ્રયત્નશીલ રહી કાર્યકર્તા એ કામ કરવું જોઈએ આ મંત્ર ને અપનાવી કાર્યકરોએ જનતા ના વિકાસના કામો કરવા આહવાન કર્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

1 of 744

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *