Latest

દલપુર જોગણી માતાજી મંદિર ના મહંત બ્રહ્મલીન થયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામે નેશનલ હાઇવે નંબર આઠ પર કાટવાડ પાસે આવેલા જોગણી માતાજી મંદિર ના મહંતશ્રી ચંન્દ્રમાગીરી મહારાજ બ્રહ્મલીન થતાં જોગણી માતાજીના પ્રાંગણમાં સાધુ સંતો મહંતો ગ્રામજનો તેમજ શિષ્ય સમુદાય દ્વારા તેમને વિધિવિધાન મુજબ સમાધિ આપવામાં આવી હતી.જળણેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી લક્ષ્મણભારથી મહારાજ કરણપુર ના માં.સરપંચ આને પાટીદાર સમાજ ના આગેવાન શ્રી કાલીદાસ ભાઈ પટેલ સહિતના અસંખ્ય આગેવાનો લોકો સમાધિ વિધ માં હાજર રહ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *