Latest

ધનસુરા ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 170 લોકોએ ભાગ લીધો હતો

કેમ્પ માં 170 લોકો એ ભાગ લીધો હતો.જેમાંથી 55 લોકો ને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોહનલાલ જમનાદાસ મહેતા પરિવાર તથા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ ના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો.

ધનસુરા ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો સાથે કેમ્પ બાદ મફત નેત્રમણી સાથે મોતિયા નું ઓપરેશન માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ મોહનલાલ જમનાદાસ મહેતા પરિવાર તથા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ ના સહયોગથી યોજાયો હતો. જેમાં સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના ડૉકટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે.એસ.મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પ માં ધનસુરા અને આજુબાજુ ના ગામના લોકો એ લાભ લીધો હતો. કેમ્પ માં 170 લોકો એ ભાગ લીધો હતો જેમાંથી 55 લોકો ને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા.આ કેમ્પ માં રામજી મંદિર ના મહંત મહામંડલેશ્વર પુરણશરણ દાસજી મહારાજ,રાજુભાઈ મહેતા, કાંતિભાઈ પટેલ, ડો.શિરીષભાઈ શાહ,ડો.રાકેશભાઈ શાહ,વિપુલ શાહ,પરેશ શાહ,ડો.જનકભાઇ પ્રજાપતિ,સ્નેહલભાઇ ઠેકડી, પ્રીતિબેન ઠેકડી,સ્વાતિબેન શાહ, પિયુષભાઈ શાહ,દિનેશભાઈ સોનેરી,ઓમ પ્રકાશભાઇ શાહ, હસમુખભાઈ પટેલ, મનીષભાઈ શાહ, ભાવેશ શાહ, નિમેષ શાહ,અલ્પેશભાઈ શાહ, ઝાલા ભરતસિંહ,વણકર ગીરીશભાઈ,પટેલ નીતિન,પગી સોમાભાઈ,ખાંટ રાકેશભાઇ અને સહુ ના સહકાર થી કાર્યક્રમ સફળ બન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *