Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા મૌન ધારણા યોજાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પંજાબ માં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિવિધ લોકાર્પણ અને રેલી યોજવાના હતા ત્યારે પંજાબ ની મુકલાત સમયે ખરાબ વાતાવરણ હોવાથી હવાઈ મુસાફરી નહિ કરી શકતા માર્ગ દ્વારા પ્રધાનમંત્રી નો કાફલો નીકળ્યો ત્યારે રસ્તા માં 20 મિનિટ કાફલો રોકવાની ફરજ પડતા તેમની સુરક્ષામાં ચૂકનો મામલે અરવલ્લી જિલ્લા ભાજપના કિસાન મોરચા દ્વારા મોડાસા ચારરસ્તા આગળ ટાઉન હોલ પાસે મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચા ના આગેવાનો તેમજ અરવલ્લી ભાજપ કિસાન મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મૌન ધરણા કરી સમગ્ર ઘટના ને વખોડી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *