Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા મૌન ધારણા યોજાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પંજાબ માં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિવિધ લોકાર્પણ અને રેલી યોજવાના હતા ત્યારે પંજાબ ની મુકલાત સમયે ખરાબ વાતાવરણ હોવાથી હવાઈ મુસાફરી નહિ કરી શકતા માર્ગ દ્વારા પ્રધાનમંત્રી નો કાફલો નીકળ્યો ત્યારે રસ્તા માં 20 મિનિટ કાફલો રોકવાની ફરજ પડતા તેમની સુરક્ષામાં ચૂકનો મામલે અરવલ્લી જિલ્લા ભાજપના કિસાન મોરચા દ્વારા મોડાસા ચારરસ્તા આગળ ટાઉન હોલ પાસે મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચા ના આગેવાનો તેમજ અરવલ્લી ભાજપ કિસાન મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મૌન ધરણા કરી સમગ્ર ઘટના ને વખોડી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 744

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *