Breaking NewsLatest

કમાલપુર ગામે ભાજપ દ્વારા પ્રધાનમંત્રી દીર્ઘાયુ માટે હવન કાર્યક્રમ યોજાયો


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હમારે પ્રધાન મંત્રી હમારે શાન અંતરર્ગત નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર ખાતે પ્રાંતિજ શહેર મંડલ દ્વારા હવનનો કાર્યક્રમ યોજાયો હતો.આ હવન કાર્યક્રમ માં માજી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ . સંસદસભ્ય દિપસિહ રાઠોડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ શહેર ભાજપના નિત્યાનંદ બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ દિપક કડિયા મહિલા ભાજપના ભગવતીબેન પટેલ શહેર યુવા પ્રમુખશ્રી સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે પરમપિતા પરમેશ્વર ને પ્રાર્થના કરવામાં આવી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *