Breaking NewsLatest

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ.

જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું છે.

હર્ષદકુંવરીબાના અવસાનના સમાચાર મળતા જામનગર ખાતે રાજવી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. આ ઉપરાંત દેશ વિદેશથી તેમજ જામનગરની જનતા દ્વારા સાંત્વના આપતા ફોન અને સંદેશ રાજવી પરિવારના જામ સાહેબને આવતા જોવા મળી રહ્યા છે. જામનગર રાજવી પરિવારના જામ સાહેબના બહેનના અવસાન નિમ્મીતે તેઓ દ્વારા ઘેરા દુઃખની લાગણી વ્યકત કરવામાં આવી હતી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *