Breaking NewsLatest

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ.

જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું છે.

હર્ષદકુંવરીબાના અવસાનના સમાચાર મળતા જામનગર ખાતે રાજવી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. આ ઉપરાંત દેશ વિદેશથી તેમજ જામનગરની જનતા દ્વારા સાંત્વના આપતા ફોન અને સંદેશ રાજવી પરિવારના જામ સાહેબને આવતા જોવા મળી રહ્યા છે. જામનગર રાજવી પરિવારના જામ સાહેબના બહેનના અવસાન નિમ્મીતે તેઓ દ્વારા ઘેરા દુઃખની લાગણી વ્યકત કરવામાં આવી હતી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *