Breaking NewsLatest

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ.

જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું છે.

હર્ષદકુંવરીબાના અવસાનના સમાચાર મળતા જામનગર ખાતે રાજવી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. આ ઉપરાંત દેશ વિદેશથી તેમજ જામનગરની જનતા દ્વારા સાંત્વના આપતા ફોન અને સંદેશ રાજવી પરિવારના જામ સાહેબને આવતા જોવા મળી રહ્યા છે. જામનગર રાજવી પરિવારના જામ સાહેબના બહેનના અવસાન નિમ્મીતે તેઓ દ્વારા ઘેરા દુઃખની લાગણી વ્યકત કરવામાં આવી હતી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 731

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *