Breaking NewsLatest

અંબાજી મંદિર ના 1 ફેબ્રુઆરી થી ખુલશે, નિયમો નક્કી કરવામાં આવ્યાં ટ્રસ્ટ દ્વારા

અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી મંદિર ના કપાટ ફરીથી ખુલતા લોકોમાં અને ભકતો મા ભારે ખૂશી જૉવા મળી હતી. નિયમો ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યાં છે.

001 અંબાજી મંદિરના દ્વાર ફરી
ખુલશે ભક્તો માટે

002 ફેબ્રુઆરી 01 થી સરકારી ગાઈડ લાઈન મુજબ મંદિર ખુલશે

003 સરકારની SOP મુજબ
મંદિરના દ્વાર ખોલવા નિર્ણય

004 દર્શનાર્થીઓએ ઓનલાઈન
બુકીંગ કરવાનું રહેશે

005 કોરોનાની રસીના બે ડોઝ
ફરજીયાત લીધેલા હોવા જોઈએ

006 કોરોનાની રસીના બે ડોઝ લીધા ના સર્ટીફિકેટ રજુ કરવા પડશે

007 દર્શનાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવુ પડશે

008 અંબાજીના સ્થાનિક વેપારીઓમા ખુશીની લાગણી

009 અંબાજી મંદિર સહીત તમામ પેટા મંદિરો પણ ખુલશે

010 ગબ્બર રોપવે ફરી શરુ થશે,
ગબ્બર ગોખના પણ દર્શન થશે

011 અંબાજી મંદિરમાં ઓફ લાઈન દર્શન 1 ફેબ્રુઆરીથી થશે શરુ

01ભક્તોની આતુરતાનો અંત,પ્રત્યેક્ષ
માતાજીના દર્શનની જોવાતી હતી રાહ

01તમામ યાત્રીકોએ નિયમોનુ
કડકપણે પાલન કરવુ પડશે

014 કોરોનાને પગલે 15 થી 31 ડિસેમ્બર સુધી અંબાજી મંદિર બંદ રાખવાની જાહેરાત કરાઈ હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *