કપિલ પટેલ દ્વાર અરવલ્લી અરવલ્લી જીલ્લાના બાયડ અને માલપુર તાલુકાના પ્રાથમિક શાળાના 550 બાળકોને વડોદરાના સિદ્ધપરા પરિવાર તરફથી સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ બુટનું વિતરણ કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને મદદ કરવાની આ પરિવારની સખાવતી ભાવનાને ગ્રામજનોએ બિરદાવી હતી. વડોદરાની મકરપુરા સ્થિત પ્રતિષ્ઠિત કંપની મેકસ્ટીલ વાયર હેલ્ડ્સ પ્રા લિ. ના માલિકો રમેશભાઈ સિદ્ધપરા અને અર્પિતભાઈ સિદ્ધપરા પરિવાર તરફથી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબાગામ,રૂપારેલ અને માલપુર તાલુકામાં ઉભરાણ પ્રાથમિક શાળામાં 550 વિદ્યાર્થીઓને અંદાજે એક કીટની કિંમત 700 થી 800 રૂપિયાની જેમાં સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના આંબાગામ પ્રાથમિક શાળાના 250 વિધ્યાર્થીઓ, રૂપારેલ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓ અને માલપુર તાલુકાની ઉભરાણ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓને આ કિટનો લાભ મળ્યો હતો. વડોદરાના આ સિદ્ધપરા પરિવારની સખાવતને શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ બિરદાવી હતી.
અરવલ્લીઃ વડોદરાના પરિવારે બાયડના આંબાગામ, રૂપારેલ અને માલપુરના ઉભરાણ પ્રાથમિક શાળામાં સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ બેગ, સ્પોર્ટ બુટનું 550 બાળકોને વિતરણ કર્યું…
Related Posts
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…