કપિલ પટેલ દ્વાર અરવલ્લી અરવલ્લી જીલ્લાના બાયડ અને માલપુર તાલુકાના પ્રાથમિક શાળાના 550 બાળકોને વડોદરાના સિદ્ધપરા પરિવાર તરફથી સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ બુટનું વિતરણ કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને મદદ કરવાની આ પરિવારની સખાવતી ભાવનાને ગ્રામજનોએ બિરદાવી હતી. વડોદરાની મકરપુરા સ્થિત પ્રતિષ્ઠિત કંપની મેકસ્ટીલ વાયર હેલ્ડ્સ પ્રા લિ. ના માલિકો રમેશભાઈ સિદ્ધપરા અને અર્પિતભાઈ સિદ્ધપરા પરિવાર તરફથી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબાગામ,રૂપારેલ અને માલપુર તાલુકામાં ઉભરાણ પ્રાથમિક શાળામાં 550 વિદ્યાર્થીઓને અંદાજે એક કીટની કિંમત 700 થી 800 રૂપિયાની જેમાં સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના આંબાગામ પ્રાથમિક શાળાના 250 વિધ્યાર્થીઓ, રૂપારેલ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓ અને માલપુર તાલુકાની ઉભરાણ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓને આ કિટનો લાભ મળ્યો હતો. વડોદરાના આ સિદ્ધપરા પરિવારની સખાવતને શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ બિરદાવી હતી.
અરવલ્લીઃ વડોદરાના પરિવારે બાયડના આંબાગામ, રૂપારેલ અને માલપુરના ઉભરાણ પ્રાથમિક શાળામાં સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ બેગ, સ્પોર્ટ બુટનું 550 બાળકોને વિતરણ કર્યું…
Related Posts
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…
રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…
હારીજના બોરતવાડા ખાતે ગાય આધારિત કેસર કેરી ફાર્મની વૈજ્ઞાનિકો દ્વારા મુલાકાત લેવાઈ
પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી…
સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..
પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે રહેતાં સગર્ભાબેન…