અમદાવાદ: : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું ટેન્કર જે ખાલી કરવા આવતા તેની પાઇપની અંદર આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે. આગ લાગતા હજુ સુધી કોઈ જાનહાની બની નથી. ફાયર વિભાગ દ્વારા આગને કન્ટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્રણ ફાયરના વાહનો કામે લાગ્યા છે જે આગ કાબુમાં લીધા બાદ તપાસના અંતે સાચું કારણ જાણવા મળશે. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો જેનો આવાજ એક કિમી સુધી સંભળાયો હતો. હાલ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી છે અને પંપ પર ઉભેલા ટેન્કરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાગી આગ. મોટી દુર્ઘટના ટળી.
Related Posts
“નમોત્સવ : સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ – સેવા થકી સર્જાયો વિશ્વ વિક્રમ”
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા : ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા,…
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી
અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે.જે પૈકી મૈત્રી અંબે સોસાયટી ખાતે આવેલી કિડ્સ…
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક
સમગ્ર ગુજરાતના પત્રકારો અને તંત્રીશ્રીઓની ઉપસ્થિતિ પત્રકારમિત્રો ના હિત અને…
એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ
હિન્દી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કોમલ ઠક્કર નો આજે જન્મદિવસ હોય તેમના સાથી મિત્રો…
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત ના સૌથી લોકપ્રિય કટાર લેખકોમાંના એક અને…
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો…
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…
આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ
આબુરોડ, સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થા દ્વારા અને વિધ માનવ સેવાના કાર્ય…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…