Latest

અરવલ્લી જિલ્લામાં નવોદય વિદ્યાલય ની એલ.ઈ.એસ.ટી ની પરીક્ષા કુલ ૩ કેન્દ્રો પર યોજાઇ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ૯ મા ધોરણ મા ખાલી પડેલ જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી. આ માટે એલ.ઈ.એસ.ટી (લેટ્રલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ) ૨૦૨૨ ની પરીક્ષા યોજાઇ હતી ૯ મા ધોરણ માં ખાલી જગ્યા ઓ પર પ્રવેશ માટે અરવલ્લી જિલ્લામાં આ પરીક્ષા યોજાઇ હતી જેમાં જિલ્લાના ૬ તાલુકાઓના વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.અરવલ્લી જિલ્લામાં 3 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ હતી ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય,ધનસુરા ઓધવ વિદ્યામંદિર અને આદર્શ વિદ્યાવિહાર ઊજળેશ્વર ખાતે આ પરીક્ષા યોજાઇ હતી આ પરીક્ષા અરવલ્લી જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ જવાહર નવોદય વિદ્યાલય ના પ્રિન્સીપાલ શ્રી પ્રવિંદ ક્રિષ્નન ની દેખરેખ માં યોજાઇ હતી જેમાં વિદ્યાર્થી ઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અરવલ્લી કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના સહકાર થી પરીક્ષા યોજાઇ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 593

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *