આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ માવાણીએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદકા ગામથી આડી સડક થી માર્કેટિંગ યાર્ડ ચિત્રા તરફ જવાના રસ્તા પર જાહેર રોડ પર અડચણ રૂપ ટ્રક ચાલક મૂકી ને જતો રહેલ જેના કારણે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થતા 108 મારફતે વરતેજ સરકારી હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પર ના ડોક્ટરે મરણ જાહેર કરેલ, આ અંગે વરતેજ પોલીસ દ્રારા મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામ રેહતા બાબુભાઇ માવાણી મોટરસાયકલ લઈ માર્કેટીંગ યાર્ડ ખાતે બકાલુ વેચવા જઈ રહ્યા હતા તે દરમ્યાન જાહેર રોડ પર અડચણરૂપ ઉભેલા ટ્રક સાથે અકસ્માત થતા ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
Related Posts
અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..
GPSC ક્લાસ- 2ના નવા ભરતી નિયમો સામે વિરોધ કર્યો વન વિભાગમાં એક મહિનાનો નોટિસ…
ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.
રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…
બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…
મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા મધ્યપ્રદેશના…
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવાયા
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને…
ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્ત
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી…
હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલાવી દંડ ફટકાર્યો
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની…
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાની કેન્દ્રીય મંત્રીશ્રીને…
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહ
પાટણ. એબીએનએસ. અનિલ રામાનુજ : કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000…
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ
ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ…















