Latest

થરાદ ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી અંબાજી મંદિરમાં દર્શન કર્યા

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અત્યારે ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને તેને માતાજીના દર્શન કર્યા હતા. મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થરાદ વિધાનસભા થી ચૂંટણી જીતી ગયા છે અને તેઓ સતત ઈવીએમ મશીન ખુલ્યા ત્યારથી આગળ ચાલી રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *