Breaking NewsLatest

ગુજરાત રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 6 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.

અંબાજી (રાકેશ શર્મા) ૬ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ ને લઈને અંબાજી મંદિર બંધ રહેશે

દર વર્ષે ભાદરવી પૂનમના બાદ આ વિધિ યોજાય છે. વર્ષમાં એકવાર મા અંબાનું વિસાયંત્ર મંદિર બહાર આવે છે

આ દિવસે મંદિરને સ્વચ્છ કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મીડિયાને માહિતી આપવામાં આવી

દર વર્ષે યોજાય છે મંદિર ખાતે ધાર્મિક વિધિ. 7 સપ્ટેમ્બર થી મંદિર રાબેતા મુજબ શરૂ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *