Breaking NewsLatest

ગુજરાત રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 6 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.

અંબાજી (રાકેશ શર્મા) ૬ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ ને લઈને અંબાજી મંદિર બંધ રહેશે

દર વર્ષે ભાદરવી પૂનમના બાદ આ વિધિ યોજાય છે. વર્ષમાં એકવાર મા અંબાનું વિસાયંત્ર મંદિર બહાર આવે છે

આ દિવસે મંદિરને સ્વચ્છ કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મીડિયાને માહિતી આપવામાં આવી

દર વર્ષે યોજાય છે મંદિર ખાતે ધાર્મિક વિધિ. 7 સપ્ટેમ્બર થી મંદિર રાબેતા મુજબ શરૂ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *