Breaking NewsLatest

ગુજરાત રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 6 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.

અંબાજી (રાકેશ શર્મા) ૬ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ ને લઈને અંબાજી મંદિર બંધ રહેશે

દર વર્ષે ભાદરવી પૂનમના બાદ આ વિધિ યોજાય છે. વર્ષમાં એકવાર મા અંબાનું વિસાયંત્ર મંદિર બહાર આવે છે

આ દિવસે મંદિરને સ્વચ્છ કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મીડિયાને માહિતી આપવામાં આવી

દર વર્ષે યોજાય છે મંદિર ખાતે ધાર્મિક વિધિ. 7 સપ્ટેમ્બર થી મંદિર રાબેતા મુજબ શરૂ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 665

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *