નડિયાદ: આદરણીય વડાપ્રધાન શ્રી નેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે નડિયાદ ખાતે “જનસંપર્કથી જનસમર્થન અભિયાન” અન્વયે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ‘પદ્મશ્રી’ એચ. એમ. દેસાઈની મુલાકાત કરી, મોદી સરકાર દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો, વિવિધ જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ અંગે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા માહિતગાર કર્યા હતા.
“જનસંપર્કથી જનસમર્થન અભિયાન” અન્વયે યુનિવર્સીટીની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી
Related Posts
ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 23 એપ્રિલ 2024ના રોજ બાલ્ડ ઇગલ…
પાકિસ્તાન જેલમાં કેદ ગુજરાતના માછીમારોને છોડાવવા માંગ
પાકિસ્તાન જેલ માંથી માછીમારે લખ્યો પત્ર કોળી સમાજ ના આગેવાન રસિક ચાવડા સુધી પત્ર…
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને રાજ્યના મંત્રી યુવા કેળવણીકાર હસમુખ પટેલનો આજે જન્મદિવસ
અમરવલ્લીના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિઝન ધરાવતા શ્રી હસમુખ પટેલનો આજે…
ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ
ભાભર, સંજીવ રાજપૂત: ભાભર માં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ…
લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા જામનગરના મહિલા કોર્પોરેટરનું સન્માન કરાયું.
જામનગર :સંજીવ રાજપૂત: લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨-જે નું વાર્ષિક…
બેંક ઓફ બરોડા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ
જામનગર, સંજીવ રાજપૂત: ભારતની આંતરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા દ્વારા લોકશાહી ના…
ભાભર ખાતે દરિયાલાલ દાદાની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
ભાભર, સુનિલ ગોકલાની: બનાસકાંઠાના ભાભર ખાતે આજરોજ લુહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ…
અંબાજી – રાજદીપ એન્ટરપ્રાઈઝ ના મેનેજમેન્ટ કરતા સહિત ૫ ઈસમો પર ગુનો નોંધાયો…..
રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા છૂટા કરાયેલા કર્મીઓ દ્વારા અન્ય એજન્સી ના કર્મી ને…
જીલ્લા કક્ષાનો હોમિયોપેથિક કેમ્પ ઉના માં યોજાયો..
તા.૧૦/૦૪/૨૦૨૪ બુધવાર ના રોજ કોળી સમાજ નો ચોરો,ભીમપરા વિસ્તાર,ઉના ખાતે…
જામનગરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુંટણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં લોકસભા ચુંટણી…