સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા, સુરત ખાતે એક સાથે અને એક સમયે ૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. “વડીલ વંદના 2” ના મહામુલા અવસરે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ખાસ સહભાગી બન્યા હતા અને તમામ યુવા મિત્રોને આ કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વડીલોના સ્નેહ, સંસ્કાર અને સંસ્કૃતિની વંદના કરી હતી. આ અમૂલ્ય અવસરે તેમની ઉપસ્થિતિને તેઓએ પોતાના માટે ધન્ય ગણાવી હતી.
૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ના વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા
Related Posts
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…
પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ
રાષ્ટ્રપતિની ઉપસ્તિથિમાં નવી દિલ્હી ખાતે ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ…
ગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ”નો શુભારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત વિધાનસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને…
જગતના તાત ખેડુતોને નિષ્ફળ ગયેલા પાકનુ વળતર ચુકવવા ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા
કૃષી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ગ્રામીણ ગામડાના ખેડૂતોની સમસ્યા નિવારવા…
રાધનપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી
લાઈનો...યુરિયાના કાળો કારોબાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની…
૧૬મું ફાયનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬માં ફાયનાન્સ કમિશન સાથેની…
પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત આગામી 28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું
ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…
કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે,…
અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી
વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…