સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા, સુરત ખાતે એક સાથે અને એક સમયે ૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. “વડીલ વંદના 2” ના મહામુલા અવસરે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ખાસ સહભાગી બન્યા હતા અને તમામ યુવા મિત્રોને આ કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વડીલોના સ્નેહ, સંસ્કાર અને સંસ્કૃતિની વંદના કરી હતી. આ અમૂલ્ય અવસરે તેમની ઉપસ્થિતિને તેઓએ પોતાના માટે ધન્ય ગણાવી હતી.
૧૦૦૦ થી વધુ વડીલોના જન્મદિવસ નિમિત્તે ‘પૂજન અર્ચન’ના વિશિષ્ટ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા
Related Posts
લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા જામનગરના મહિલા કોર્પોરેટરનું સન્માન કરાયું.
જામનગર :સંજીવ રાજપૂત: લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨-જે નું વાર્ષિક…
બેંક ઓફ બરોડા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ
જામનગર, સંજીવ રાજપૂત: ભારતની આંતરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા દ્વારા લોકશાહી ના…
ભાભર ખાતે દરિયાલાલ દાદાની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
ભાભર, સુનિલ ગોકલાની: બનાસકાંઠાના ભાભર ખાતે આજરોજ લુહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ…
અંબાજી – રાજદીપ એન્ટરપ્રાઈઝ ના મેનેજમેન્ટ કરતા સહિત ૫ ઈસમો પર ગુનો નોંધાયો…..
રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા છૂટા કરાયેલા કર્મીઓ દ્વારા અન્ય એજન્સી ના કર્મી ને…
જીલ્લા કક્ષાનો હોમિયોપેથિક કેમ્પ ઉના માં યોજાયો..
તા.૧૦/૦૪/૨૦૨૪ બુધવાર ના રોજ કોળી સમાજ નો ચોરો,ભીમપરા વિસ્તાર,ઉના ખાતે…
જામનગરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુંટણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં લોકસભા ચુંટણી…
કોટેશ્વર ખાતે નવહતી મેળામા હજારોની સંખ્યામાં આદીવાસી સમાજે અસ્થી વિસર્જન કરી પરંપરા નિભાવી
આપણા દેશમાં અલગ અલગ પ્રકારના મેળાઓ યોજાતા હોય છે પરંતુ અમુક મેળા ખાસ વિશેષતા…
વધુ મતદાન થાય તે માટે ગ્રામીણ સ્તરે શરૂ કરવામાં આવી “ચુનાવ પાઠશાળા”
પાલનપુર, સંજીવ રાજપૂત: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે…
જામનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફિઝિયોથેરેપી કેમ્પ યોજાયો
જામનગર, સંજીવ રાજપૂત: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા શહેરમાં સેતાવડ ખાતે…
અંબાજી એસટી ડેપો મા સ્વાસ્થ્ય ચેકઅપ
શકિતપીઠ અંબાજી ખાતે વિવિઘ પ્રકારના ચેકઅપ થાય છે ત્યારે આજરોજ તા - ૫.૪.૨૩ નાં રોજ…