Latest

ભારતીય જૈન સંગઠના દ્રારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

પ્રકૃતિ જ નિર્માણ અને પ્રકૃતિ જ વિનાશ. પ્રકૃતિ વિના જીવ માટે જીવન જીવવું ખરેખર મુશ્કેલ છે માટે જ મનુષ્યે પ્રકૃતિ ની કાળજી રાખવી જરૂરી છે.

આજે વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિત્તે  ભારતીય જૈન સંગઠના નાં સંસ્થા સભ્યો તથા આર.એમ.પી.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલદ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત બી.જે.એસ. નાં પ્રમુખ, શ્રી મહાવીર જૈન અને અન્ય સભ્યો,  પદાધિકારીઓએ RMPS ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગ્રીન પહેલનું નેતૃત્વ કર્યું અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન સંદેશ સાથે પ્રેરણા આપી.

આ પ્રસંગે શાળા નાં આચાર્ય શ્રી મેલરોય મેકડોનાલ્ડ સહિત શાળા નાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા બી.જે.એસ. નાં સભ્યો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *