Latest

ગારીયાધારમાં સંત શ્રી શંકરગીરીબાપુ ની માસીક પુણ્યતિથી ઉજવાશે.

ગારીયાધાર એટલે સંતોની ભૂમિ જેમાં વાલમરામ, સીતારામ બાપુ અને શંકરગીરી બાપુ જેવા સંતો , ત્યારે ગારિયાધાર ના આંગણે  સંતશ્રી શંકરગીરીબાપુ ની માસિક પુણ્યતિથી તા.13.06.2023 મંગળવારે ધામધુમ થી ઉજવવામાં આવી રહી હોય જેમાં પ.પુ.સંતશ્રી શંકરગીરીબાપુની માસીક પુણ્યતિથી નિમિત્તે ગારીયાધાર નાં તમામ સમાજનાં ઘરે થી એક એક વ્યક્તિ ને પ્રસાદ લેવાં સેવક સમુદાય દ્વારા તા.13.06.2023 મંગળવારે બપોરે 11.00 કલાકે પટેલવાડી ખાતે પધારવાં પ.પુ.સંતશ્રી શંકરગીરીબાપુ સેવક સમુદાય નુ જાહેર આમંત્રણ છે.

આ ઉપરાંત સેવક સમુદાય દ્વારા  રાત્રી નાં 9.00 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ તાલુકાશાળાનાં મેદાનમાં રાખેલ છે.જેમાં હાજર રહેવા તાલુકાની જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું    .સંતશ્રી શંકરગીરીબાપુ કોમી અેકતાનાં પ્રતિક સંત હતા.જે ભુખ્યા ને ભોજન તેમજ દુખિયાના બેલી અેવાં શંકરગીરીબાપુ ની માસીક પુણ્યતિથી ગારીયાધાર શહેરમાં ભવ્યરીતે ઉજવવાની હોય હાલમાં તડામાર તૈયારી થય રહી છે. આ સમગ્ર કાર્યક્રમમાં સુરત અમદાવાદ અને બહારગામ થી બાવળા પ્રમાણમાં શંકર ગીરીબાપુ ના સેવક સમુદાય પણ હાજરી આપે તેવુબ આમંત્રણ પાઠવ્યું હતું.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *