Latest

અંબાજી મંદિરના પાર્કિંગમાં કાર સળગી, મોટી જાનહાની ટળી

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે ત્યારે પોતાના વાહનો લઈને પણ આવતા હોય છે અંબાજી ખાતે ભક્તો પોતાના વાહનોને પાર્કિંગમાં મૂકીને દર્શન કરવા જતા હોય છે ત્યારે ક્યારેક પાર્કિંગમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે.આજે શનિવારે અચાનક અમદાવાદથી આવેલા માઈ ભક્તની કારમાં આગ લાગી હતી.

આજ રોજ તારીખ 12 /8 /2023 ના બપોરે 1:00 વાગે વીઆઈપી પ્લાઝા ની સામે પાર્કિંગમાં વાળી જગ્યામાં પાર્કિંગમા પડેલ કાર અચાનક આગ લાગતા પાર્કિંગમાંથી કોલ આવેલ તાત્કાલિક ફાયર ની ગાડી ઘટના સ્થળે લઈ જઈ આગ પર કાબુમાં મેળવેલ છે.જે ગાડી નંબર G J 01 WJ 5682 છે અને કાર ચાલક વિક્રમસિંહ સતીશસિંહ અમદાવાદ ના રહેવાસી છે

રિપોટ અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *