ગાંધીનગર: દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારીને દરિયો ન ખેડવા સૂચના આપાઇ છે. દરિયા કિનારાના વિસ્તારમાં પવન ફૂંકવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાશે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ગાંધીનગર ખાતે હર્ષદ પટેલ, રાહત કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના. રાહત કમિશ્નર દ્વારા માહિતી આપવામાં આવી.
Related Posts
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…
રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા
અમદાવાદ, સંજીબ રાજપૂત: વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને…
દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી
અમરેલી, સંજીવ રાજપૂત: ગુજરાતમાં દિન પ્રતિદિન અનુસૂચિ જાતિ વર્ગના લોકો ઉપર…
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સાબરડેરી દ્વારા પ્રકૃતિ જતન અને પર્યાવરણ સંરક્ષણ હેતુ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,બનાસકાંઠા
દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની…
સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત…
સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત…
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સહાય માટે સદાય નિસ્વાર્થભાવે તત્પર છે આ ‘ગ્રીન કમાન્ડો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અત્યાર સુધી આપણે રાષ્ટ્રની રક્ષા કરનાર બ્લેકકેટ કમાન્ડો,…
આજે ૫મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ – નકામી વસ્તુઓને નવું સ્વરૂપ આપતી અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્લાસ્ટિક અને કચરાના નિકાલ માટે ઝઝૂમતા મહાનગરો માટે…
અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન ૧૫ લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની…