Latest

ભાદરવી મહાકુંભનો આજે છઠ્ઠો દિવસ

બનાસકાંઠા
ભાદરવી મેળાનાં 6 દિવસમા માઈ ભક્તોએ ભંડારો છલકાવ્યો આજે છઠ્ઠા દીવસે 8,89,000 ભક્તો આવ્યા અંબાજી ખાતે કુલ 6 દિવસમા 39,36,032 યાત્રીકો આવ્યા 6 દિવસમાં કુલ 2,93,681 યાત્રીકોએ ભોજન પ્રસાદ લીધો 15,09,097 મોહનથાળ પ્રસાદનુ વિતરણ થયુ 56,265 ચીકી નું વિતરણ થયુ

ભંડાર,ગાદી,5000 કાઉન્ટર અને ધાર્મિક કેન્દ્ર ખાતે 1,89,82,693ની આવક પ્રસાદ વિતરણની વિવિઘ બેન્કો ની આવક 3,80,33,278 કુલ આવક અંબાજી મંદિર પ્રથમ દિવસે 5,70,15,971 6 દિવસમાં 216 ગ્રામ સોનાની આવક 6 દિવસમાં કુલ 7,39,933 માઈ ભક્તોએ બસ મા મુસાફરી કરી 6 દિવસમાં બસ ની કુલ ટ્રીપો 14,345 ઉડન ખટોલા મા 47,233 મુસાફરોએ લાભ લીધો 6 દિવસમાં 2,942 ધજા મંદીર પરીસર પર માઈ ભક્તોએ ચઢાવી આરોગ્ય વિભાગ દ્વારા 6 દિવસમાં સારવાર આપેલ દર્દીની સંખ્યા 1,09,312

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *