Latest

ભાદરવી મહાકુંભનો આજે છઠ્ઠો દિવસ

બનાસકાંઠા
ભાદરવી મેળાનાં 6 દિવસમા માઈ ભક્તોએ ભંડારો છલકાવ્યો આજે છઠ્ઠા દીવસે 8,89,000 ભક્તો આવ્યા અંબાજી ખાતે કુલ 6 દિવસમા 39,36,032 યાત્રીકો આવ્યા 6 દિવસમાં કુલ 2,93,681 યાત્રીકોએ ભોજન પ્રસાદ લીધો 15,09,097 મોહનથાળ પ્રસાદનુ વિતરણ થયુ 56,265 ચીકી નું વિતરણ થયુ

ભંડાર,ગાદી,5000 કાઉન્ટર અને ધાર્મિક કેન્દ્ર ખાતે 1,89,82,693ની આવક પ્રસાદ વિતરણની વિવિઘ બેન્કો ની આવક 3,80,33,278 કુલ આવક અંબાજી મંદિર પ્રથમ દિવસે 5,70,15,971 6 દિવસમાં 216 ગ્રામ સોનાની આવક 6 દિવસમાં કુલ 7,39,933 માઈ ભક્તોએ બસ મા મુસાફરી કરી 6 દિવસમાં બસ ની કુલ ટ્રીપો 14,345 ઉડન ખટોલા મા 47,233 મુસાફરોએ લાભ લીધો 6 દિવસમાં 2,942 ધજા મંદીર પરીસર પર માઈ ભક્તોએ ચઢાવી આરોગ્ય વિભાગ દ્વારા 6 દિવસમાં સારવાર આપેલ દર્દીની સંખ્યા 1,09,312

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *