Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે ભક્તે રૂ. 52.70. લાખની કિંમતનું 1 કિલો સોનુ આપ્યું દાન.

અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *