Latest

ખોડીયાર મંદિર થી એસટી બસ ચાલુ કરાવાઇ

જેસર તાલુકા વિસ્તાર મંદિર ખાતેથી એસટી બસ ચાલુ કરવાની માંગને લઈને તંત્ર દ્વારા એસ ટી બસ ચાલુ કરાવાય હતી . જેમાં એસ ટી બસ શરૂ કરવાની માંગ ને લઈ એસટી બસ ચાલુ કરાઈ હતી .

જેમાં એસટી બસ ચાલુ કરતાની સાથે પ્રથમ એસટી બસ મંદિર ખાતે આવતા સરપંચ સહિતના હોદ્દેદારો હાજર રહીને એસટી કંડકટર અને ડ્રાઇવરનો આભાર વ્યક્ત કર્યો હતો . તેની સાથે સ્થાનિક સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ પૂજારી સહિતના લોકોએ હાજરી આપી હતી.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *