Latest

ખોડીયાર મંદિર થી એસટી બસ ચાલુ કરાવાઇ

જેસર તાલુકા વિસ્તાર મંદિર ખાતેથી એસટી બસ ચાલુ કરવાની માંગને લઈને તંત્ર દ્વારા એસ ટી બસ ચાલુ કરાવાય હતી . જેમાં એસ ટી બસ શરૂ કરવાની માંગ ને લઈ એસટી બસ ચાલુ કરાઈ હતી .

જેમાં એસટી બસ ચાલુ કરતાની સાથે પ્રથમ એસટી બસ મંદિર ખાતે આવતા સરપંચ સહિતના હોદ્દેદારો હાજર રહીને એસટી કંડકટર અને ડ્રાઇવરનો આભાર વ્યક્ત કર્યો હતો . તેની સાથે સ્થાનિક સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ પૂજારી સહિતના લોકોએ હાજરી આપી હતી.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *