bhavnagar

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વલ્લભીપુર તાલુકાની પીએમ નશીતપુર પ્રાથમિક શાળા અને જલાલપુર પ્રાથમિક શાળામાં.

સીએસઆર એક્ટિવિટી અંતર્ગત.સેમસંગ કંપનીના ઇન્ટર એક્ટિવ સ્માર્ટ પેનલ બોર્ડ કમ સ્માર્ટ ટીવી. બંને શાળાના વિદ્યાર્થીઓને

આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ શિક્ષણ મળે તે માટે સપ્રેમ ભેટ આપવામાં આવ્યા હતા. બંને શાળાઓમાં આ બોર્ડને વિદ્યાર્થીઓને અર્પિત કરવા માટે આજના આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા એસબીઆઇના.એરીયા જનરલ મેનેજર.એજીએમ માતા પ્રસાદ સાહેબ, મેનેજર અનંત સુથાર સાહેબ તથા વલ્લભીપુર સીબીઆઇ બ્રાન્ચના મેનેજર રતનદાસ વૈષ્ણવ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ મકવાણા સાહેબ અને કેની હેમરાજસિંહ ચૌહાણએ આ તકે ખાસ આભાર પ્રગટ કરેલ છે.

તાલુકાના બી.આર.સી. ભગવતસિંહ સોલંકીએ હાજરી આપીને શાળાને મળેલ આ ભેટનો શિક્ષણમાં યથા યોગ્ય ઉપયોગ થશે એવી બાંહેધરી આપી હતી.

તાલુકા સંઘના પ્રમુખ ધીરાભાઈ ડામોર અને મહામંત્રી ઈન્દ્રજીતસિંહ મોરીએ બેન્કનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ બંને ગામોના આગેવાનો, ગ્રામજનો, શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા સીબીઆઇ બેન્ક દ્વારા કરવામાં આવેલાં આ સરાહનીય કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું તથા શાળા પરિવાર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *