Devotional

ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન દ્વારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી વિરુદ્ધ કરેલ અભદ્ર શબ્દોને મામલે આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનો આવ્યા મેદાનમાં.

ગઢડા ગોપીનાથજી મંદિરમા સેવા પૂજા કરતા આચાર્ય પક્ષના સાંખ્ય યોગી બહેનોએ યોજી પત્રકાર પરિષદ.

ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીને વારંવાર પદભ્રષ્ટ કહેતા હોવાથી સાંખ્યયોગી બહેનોમા જોવા મળ્યો રોષ.

બે દિવસ પહેલા પદભ્રષ્ટ આચાર્ય ના મુદ્દે મંદિરના ચેરમેન, સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે થઈ હતીઉગ્ર બોલાચાલી.

તાત્કાલિક ગઢડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડયો હતો.

ગોપીનાથજી મંદિરના વહિવટ દારો કરી રહ્યા છે બેફામ ભ્રષ્ટાચાર, હરિભક્તો સાથે મંદિર પ્રશાસન દ્વારા ઉતારા અને પ્રસાદ ને લઈને કરે છે દુર્વ્યવહાર.

ગોપીનાથજી મંદિરના ચેરમેન તાત્કાલિક માફિ માંગે તેવી સાંખ્યયોગી બહેનોએ કરી માંગ, જો તાત્કાલીક માફિ નહિ માગે તો આવતા દિવસોમાં ચેરમેન વિરુદ્ધ ઉપવાસ સહિતઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનોએ પત્રકાર પરિષદ બોલાવી આપી માહિતી.

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાતના જાણીતા પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા, ભાગવત કથાકાર અંબાજી મંદિરમાં દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *