Breaking NewsLatest

શહેર કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરના 9 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી

અમદાવાદ: શહેર કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદ શહેરના 9 પીઆઈની કરાઈ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કંટ્રોલરૂમના 5 પીઆઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે. સાબરમતીના પીઆઇ આર એચ વાળા ને શાહપુર મુકવામાં આવ્યા જ્યારે એસ જે રાજપૂતની શહેર કોટડા ખાતે બદલી કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 711

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *