Breaking NewsLatest

પાલીતાણા તાલુકાના આદપુર ગામે આકસ્મિક મુત્યકના પરીવારને આણંદજી કલ્યાણજી પેઢી પાલીતાણા દ્વારા સહાય આપવામાં આવી

પાલીતાણાના આદપુર ગામે રહેતા અને આદપુર ગામે ભાડવા ડુંગર તરીકે ઓળખાતા ડુંગર ઉપર જૈન દેરાસરમા મજુરી કરતા સ્વ પ્રકાશભાઇ પુનાભાઇ મકવાણા
થોડા મહિના પહેલા ડુંગર પર કામ કરતા શ્રમીકની ઉપર વીજળી પડતા  તેમનુ અવસાન થયેલ
આકસ્મિક મુત્યુ પામતા આદપુર ગામના સરપંચ ગોહિલ રાઘવભાઇ દ્વારા પાલીતાણા આણંદજી કલ્યાણજી પેઢીને મુલાકાત કરી આ ઘટનાની જાણ કરતા આણંદજી કલ્યાણજી પેઢીએ સદભાવના અને માનવતા દર્શાવી મુત્યુકના પરીવારને 1 લાખ રૂ.નો ચેક અર્પણ કરતા આણંદજી કલ્યાણજી પેઢી વતી ટ્રસ્ટી શ્રી શેઠ શ્રીપાલભાઇ અને મેનેજર મનાદાદાએ આદપુર ગામના મુત્યકના પરીવાર તેમજ ગામના વડીલોની હાજરીમાં  ચેક આપી માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ
તેમજ સરપંચ દ્રારા સરકારને રજુઆત કરતા પાલીતાણા તાલુકા વિકાસ અધિકારી અને પોલિસના સહકારથી  સરકાર તરફથી  આકસ્મિક સહાય રૂ.4 લાખ મળતા તેમજ પેઢી દ્વારા રૂ.1 લાખ મળી મુત્યકના પરીવારને કુલ રૂ.5 લાખની સહાય મળતા
પરીવાર તથા   સરપંચ. શાળાના આચાર્ય  તેમજ ગામજનોએ તમામનો આભાર માન્યો હતો
રીપોટર મહેશ બારૈયા તળાજા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *