Ahmedabad

અમદાવાદ ખાતે આનંદ ગરબાના આયોજન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મંગળવાર ના રોજ રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચ અને ભાજપના ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે સાંઈ ધામ, સોલા, અમદાવાદ ખાતે શ્રી બહુચર યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ (ચાંદલોડિયાવાળા) ના આનંદ ગરબાનાના પાઠનું આયોજન કરવામાં આવેલ હતું

અને મુખ્યમંત્રી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશના પ્રભારી રવિશ રામચંદાની, રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશ મીડિયા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ મિસ્ત્રી, સાઈધામ સોલાના ટ્રસ્ટી ગીરીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગોતા વોર્ડના હોદેદારઓ, ચાંદલોડિયા વોર્ડના હોદ્દેદારઑ, સિનિયર કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકોએ આનંદ ગરબાના પાઠમાં હાજરી આપી હતી અને બહુચર મંડળ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસનું ગાન ગાઈને શુભેચ્છાઓ પાઠવી હતી .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *