Breaking NewsLatest

ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા

અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં કેટલાંક દિવસોથી લાકડા ખૂટી ગયા હતા

અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી

જલોત્રા વિસ્તરણ રેન્જ મા થી 2 ટ્રેકટર લાકડા મોકલવામાં આવ્યા

અંબાજી માનવતા ટ્રસ્ટ તરફથી અંબાજી વન વિભાગને લાકડાં મોકલી આપવા જાણ કરવામાં આવી હતી

અંબાજી માનવતા ટ્રસ્ટ ના મહામંત્રી પ્રવીણ ભાઈ મોદી ની હાજરી મા આર એફ ઓ લાકડાં ભરેલા 2 ટ્રેક્ટર લઈને આવ્યા

આર એફ ઓ ભૂતડિયા સાહેબ નું મોટું નિવેદન કે જ્યારે જ્યારે અંતિમ ધામ ને લાકડા ની જરૂરિયાત પડશે ત્યારે વન વિભાગ વિના મૂલ્યે લાકડાં પૂરા પાડશે

કોવિડ હોસ્પિટલ મા જે લોકો મૃત્યુ પામે છે તેમને અંતિમ ધામ મા લાવવામાં આવે છે

હાલ માં એવરેજ 6થી 7 લોકો ના મૃતદેહો કોટેશ્વર અંતીમ ધામ મા લાવવામાં આવી રહ્યા છે

કોટેશ્વર અંતિમ ધામ મા વધૂ 2 સગડી લાવવામા આવી

વધુ મૃતદેહો આવતા સગડી ના સળીયા છુટા પડી ગયા હતા

અંબાજી આર એફ ઓ એ કોટેશ્વર અંતિમ ધામ મા રૂબરૂ આવી લાકડા પુરા પાડ્યા

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *