Breaking NewsLatest

ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા

અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં કેટલાંક દિવસોથી લાકડા ખૂટી ગયા હતા

અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી

જલોત્રા વિસ્તરણ રેન્જ મા થી 2 ટ્રેકટર લાકડા મોકલવામાં આવ્યા

અંબાજી માનવતા ટ્રસ્ટ તરફથી અંબાજી વન વિભાગને લાકડાં મોકલી આપવા જાણ કરવામાં આવી હતી

અંબાજી માનવતા ટ્રસ્ટ ના મહામંત્રી પ્રવીણ ભાઈ મોદી ની હાજરી મા આર એફ ઓ લાકડાં ભરેલા 2 ટ્રેક્ટર લઈને આવ્યા

આર એફ ઓ ભૂતડિયા સાહેબ નું મોટું નિવેદન કે જ્યારે જ્યારે અંતિમ ધામ ને લાકડા ની જરૂરિયાત પડશે ત્યારે વન વિભાગ વિના મૂલ્યે લાકડાં પૂરા પાડશે

કોવિડ હોસ્પિટલ મા જે લોકો મૃત્યુ પામે છે તેમને અંતિમ ધામ મા લાવવામાં આવે છે

હાલ માં એવરેજ 6થી 7 લોકો ના મૃતદેહો કોટેશ્વર અંતીમ ધામ મા લાવવામાં આવી રહ્યા છે

કોટેશ્વર અંતિમ ધામ મા વધૂ 2 સગડી લાવવામા આવી

વધુ મૃતદેહો આવતા સગડી ના સળીયા છુટા પડી ગયા હતા

અંબાજી આર એફ ઓ એ કોટેશ્વર અંતિમ ધામ મા રૂબરૂ આવી લાકડા પુરા પાડ્યા

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *