Breaking NewsLatest

લખતર પોલીસ સ્ટેશનના એએસઆઈનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું

લખતર પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા ફરજ

જેઓ ૧૦ દિવસથી કોરોનાની લઈ રહયા હતા સારવાર

લખતર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા લખતરના વતની એવા કાંતિલાલા પરસોતમભાઈ ધોરાળીયા ઉ.વર્ષ.આશરે ૫૫ જેઓને થોડાક દિવસ પહેલા તાવ આવતા તેઓનો કોરોનાનો રિપોર્ટ ચેક કરાવતા તેમને પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ૧૦ દિવસથી લઈ રહયા હતા સારવાર દરમિયાન તેઓનું આજે અવસાન થયું હતું અવસાન બાદ તેઓને સુરેન્દ્રનગર હેડ કાવટર્સ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું ત્યાર બાદ તેઓના મૃતદેહના અંતિમસંસ્કાર માટે લખતર ખાતે લઈ જવામાં આવ્યા હતા લખતર ખાતે પણ લખતર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા તેઓના મૃતદેહને પુષ્પાજલી આપીને સલામી આપી હતી ત્યાંરે પોલીસ કર્મચારીઓની આંખમાં આંસુઓ જોવા મળ્યા હતા

રિપોર્ટ બાય જ્યેન્દ્રસિંહ ઝાલા લખતર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *