Breaking NewsLatest

31 મે એટલે વિશ્ર્વ તમાકુ દિવસના દિવસે પી.આઈ RJ રામ દ્વારા ફેસબુકના માધ્યથી વ્યસન મુક્ત માટે ઓનલાઈન સેમીનાર યોજાયો

◊તારીખ 31 મેં ના રોજ WHO ( World Health Organization) દ્વારા પ્રેરિત “World No Tobacco Day” હોય છે, જે અન્વયે ” વ્યસન મુક્તિ, સક્ષમ સમાજ અને સક્ષમ રાષ્ટ્ ” ગ્રુપ દ્વારા તારીખ 30 મે ના રોજ રાત્રીના 9:30 કલાકે Ram Ahir PI ફેસબુક ID ઉપર એક “વ્યસન મુક્તિ વેબીનાર” નું આયોજન કરવામાં આવેલ. આ વેબીનારમાં ગુજરાતભરમાંથી ઘણાં લોકો જોડાયેલ હતાં. વેબિનરમાં મુખ્ય વક્તા તરીકે રાજ્યના નામાંકિત મોટીવેશનલ સ્પીકર્સ
[1] શ્રી સંજય રાવલ અને
[2] શ્રી શૈલેષ સગપરિયા સાહેબ,કલાસ-1 અધિકારી, ‘આજની વાર્તા’ ના પ્રણેતા જોડાયેલ હતાં.કાર્યક્રમમાં મુખ્ય સંવાદ વક્તા તરીકે
[3] શ્રી પ્રવિણ આહીર
(સંવાદ વક્તા)
સિનિયર એન્કર,
GSTV- ગુજરાત સમાચાર રહેલ હતા..
ગુજરાતભરની ઘણી સંસ્થાઓ આ વેબીનારમાં જોડાઈ હતી. અને વ્યસનમુક્તિનો સંદેશ હજારો લોકો સુધી પહોંચાડીને WHO દ્વારા પ્રેરિત 31 મેં World No Tobacco Day’ ની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી.
“વ્યસન મુક્તિ, સશકત સમાજ અને સશક્ત રાષ્ટ્ર” ગ્રુપ વતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર.જે.રામ પોલીસ ઇન્સ્પેકટર,સુરેન્દ્રનગર તથા અશોકભાઈ શેખડા, ગોંડલ એ કર્યું હતું…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *