Breaking NewsLatest

રાજકોટ”આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ અને આહીર શૌર્ય સમિતિ દ્વારા 18 નવેમ્બરના દિવસે 1962ના ચીન સામેના યુદ્ધમાં રેજાંગલા પોસ્ટ ઉપર અપ્રતિમ શૌર્ય દાખવનાર શહીદ વીર આહીર જવાનોને અને ભારતભોમના તમામ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા ગ્રુપ દ્વારા રાજ્ય કક્ષાએ રાજકોટ,અને જિલ્લા,તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ “આહીર શૌર્ય દિન” ની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે “આહીર શૌર્ય દિન” ની ઉજવણીમાં જુદી જુદી જગ્યાએ હાજર રહેલા ભારતીય લશ્કરના જવાનોનું સન્માન પણ કરવામાં આવેલ હતુ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ સક્ષમ સમાજ થકી સક્ષમ રાષ્ટ્રના ઘડતરના ધ્યેય સાથે હંમેશા શિક્ષણ,આરોગ્ય, સમાજલક્ષી અને જાગૃતિ વગેરે ક્ષેત્રે હકારાત્મક પ્રવૃતિઓ કરે છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *