Breaking NewsLatest

અંબાજી મંદિર આસો નવરાત્રી દર્શન સમય, ચાચરચોકમાં રાત્રે ગરબા થશે નહીં

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયેલ છે અને હવે આસો નવરાત્રિ શરૂ થવાની છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન સમય ની અખબારી યાદી મીડિયાને આપવામાં આવી હતી.

અંબાજી મંદિરનો દર્શન સમય નવરાત્રી મા બદલાશે

આસો નવરાત્રી પર્વ દરમિયાન દર્શન સમય મા ફેરફાર કરવામાં આવ્યો

સવારે મંગળા આરતી 7:30 થી 8

સવારે દર્શન 8 થી 11:30

રાજભોગ 12 વાગે બપોરે

બપોરે દર્શન 12:30 થી 4:15

સાંજે આરતી 6:30 થી 7

સાંજે દર્શન 7 થી 9

પ્રથમ નોરતે ઘટ સ્થાપના 10:30 થી 12

7 થી 14 ઓકટોબર સુધી આસો નવરાત્રી

આ વખતે કુલ 8 નોરતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *