અમદાવાદ: આજ રોજ રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની વિસત-કોબા રોડ પર આવેલ એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ માનનીય શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત)નાં વરદહસ્તે કરાયો. એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે આ રસીકરણનો પ્રથમ ડોઝ ડૉ. બીપીનભાઈ પટેલને આપી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. એ. કે. લેઉવા (ડીન, ડૉ. એમ.કે.શાહ મેડિકલ કોલેજ), શ્રી પૂર્વેશભાઈ શાહ (વાઇસ ચેરમેન, SMS હોસ્પિટલ), ડૉ. મહેન્દ્રભાઈ વેગડ, ડૉ. મૈત્રીબેન ગજ્જર, ડૉ. ચૈત્રીબેન શાહ તેમજ કોરોના કાળ દરમિયાન જે લોકો એ ખડે-પગે ઉભા રહી ફરજ બજાવી છે તેવા કોરોના વોરીયર્સ, હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો માનનીય નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..
Related Posts
ચાણસ્મા ખાતે અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો.
એબીએનએસ: ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ ,…
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…
અંબાજી ખાતે સૌ પ્રથમ વાર માહિતી ખાતા અને પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચઢાવવામાં આવી
અંબાજી, સંજીવ રાજપૂત: જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ…
પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન: બનાસમાં અંગદાનની શરૂઆત
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ…
પીએમ મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા…
પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને…
ચલાલામા સહુ પ્રથમ વાર પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો
ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…