ભારતીય નેવી ની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સંસ્થા ભારતીય નેવલ શીપ (INS) વાલસુરા માં 01 ડિસેમ્બર 2020 ના રોજ સંસ્થામાં આવેલા ઓપન એર એમ્ફિથિયેટરમાં મર્યાદિત પ્રેક્ષકો વચ્ચે અદભૂત બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચવાના અને કોવિડ-19 સંબંધિત સલામતી પ્રોટોકોલનું પાલન કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું લોકપ્રિય ઇલેક્ટ્રોનિક મીડિયા અને શહેરના ઑનલાઇન પોર્ટલ્સની મદદથી સંસ્થા પર તેમજ જામનગર શહેરમાં વસતા લોકો માટે લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. નેવલ બેન્ડે કોર્નફિલ્ડ રોક, ચેરી પિન્ક, ટાઉન આઇએમપીએસ, રાગ નટ્ટા વગેરે સહિત સૌને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ ધૂન વગાડી હતી. નેવલ બેન્ડે એક કલાક સુધી પરફોર્મન્સ આપ્યા બાદ કાર્યક્રમના સમાપન ચરણમાં કેપ્ટન પીજી જ્યોર્જે કમ્પોઝ કરેલું ત્રણ-સેવાઓનું ગીત ‘જય ભારતી’ વગાડવામાં આવ્યું હતું અને અંતે ‘સારે જહાં સે અચ્છા’ ગીતની ધૂન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
નેવી દિવસની ઉજવણી નિમિત્તે INS વાલસુરા ખાતે બેન્ડ કાર્યક્રમનું આયોજન
Related Posts
ચાણસ્મા ખાતે અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો.
એબીએનએસ: ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ ,…
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…
અંબાજી ખાતે સૌ પ્રથમ વાર માહિતી ખાતા અને પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચઢાવવામાં આવી
અંબાજી, સંજીવ રાજપૂત: જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ…
પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન: બનાસમાં અંગદાનની શરૂઆત
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ…
પીએમ મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા…
પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને…
ચલાલામા સહુ પ્રથમ વાર પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો
ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…