Breaking NewsLatest

મર્યાદા જીવનનો પ્રાણ છે.ડો. મુનિશ્રી મદનકુમાર

ભિલોડામાં 158માં મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડાના શ્રી મહાવીર ભવનમાં મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીના શિષ્ય ડો.મુનિશ્રી મદનકુમાર અને મુનિશ્રી સિદ્ધાર્થકુમારના સાંનિધ્યમાં તેરાપંથ મહાકુંભનો 158માં મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સાબરકાંઠા જિલ્લાના કલેકટર આર.એમ.ડામોર (D.R.D) હાજર રહ્યા હતા.જૈન મુનીશ્રી નું વ્યાખ્યાન સાંભળ્યું અને મર્યાદા મહોત્સવના સંબંધમાં એમણે વિચાર રજુ કરતા કહ્યું કે મર્યાદા જીવન માટે ખૂબ જ આવશ્યક છે. તેરાપંથી ઉપસભા ભિલોડા દ્વારા કલેકટરનું સાહિત્ય અને મોમેન્ટો થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આજુ-બાજુના ગામોથી શ્રાવક – શ્રાવિકાઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *