Breaking NewsDevotional

દાંતા આધાર કાર્ડ મા ઉઘાડી લૂંટ, અશરફ ખોરજીયા ને સસ્પેન્ડ કરવાની માંગ

દાંતા તાલુકાની જનતા ગરીબ અને ઓછું ભણેલી હોય આ તાલુકાના ઓફિસોમાં જ્યારે કામ અર્થે જાય છે ત્યારે આ ઓફિસમાં બેઠેલા બાગડ બિલ્લાઓ આવા ગરીબ અને ઓછા ભણેલા લોકોને લૂંટવામાં કઈ બાકી રાખતા નથી.

દાંતા તાલુકામાં જેટલા કૌભાંડો થાય છે એટલા કોઈ જગ્યાએ થતા નથી અને આ જ કારણે આ તાલુકામાં ભ્રષ્ટાચારે માંઝા મૂકી છે. આજે દાતા icds ઘટક ખાતે એક ઓપરેટર દ્વારા ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચવા આવ્યો હતો.

લ્યો બોલો દાંતા મા આધારકાર્ડના નામે ઉગાડી લૂંટ શરૂ થઈ ગઈ છે.દાંતા આઇસીડીએસ ઘટક એક મા ઓપરેટર તરીકે ફરજ બજાવતો અશરફ લોકો જોડે કરી રહ્યો છે છેતરપિંડી.આધારકાર્ડ નંબર લિંક કરાવો હોય તો 100 રૂપિયા, નવું કઢાવું હોય તો 100 રૂપિયા.જ્યારે પૈસા આપતા પણ ઘટક એક મા ગ્રાહકોની લાગી લાંબી કતારો.

અશરફ ખોરજીયા નામનો ઓપરેટર કરી રહ્યો છે ગ્રાહકો જોડે છેતરપિંડી.આ અશરફ છેલ્લા કેટલાય સમયથી લોકો જોડેથી બમણા પૈસા લઇ રહ્યો છે તેવા પણ અનેક આક્ષેપો હાલમાં થઈ રહ્યા છે
.આ અશરફની ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

@@ આધારકાર્ડ ની રકમ કરતાં વધુ રકમ લેવાય છે @@

મળતી માહિતી પ્રમાણે નવું આધાર કાર્ડ કઢાવવાનો કોઈ ચાર્જ નથી. બાયોમેટ્રિક ના સો રૂપિયા કાયદેસરનો ચાર્જ છે જ્યારે મોબાઈલ નંબર અપડેટ કરાવવાના ₹50 ચાર્જ છે .

રિપોર્ટ… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

1 of 360

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *