bhavnagarBreaking NewsGujarat

મહુવા ખાતે નવનિર્મિત તૈયાર થયેલાં સરકારી કન્યા છાત્રાલયનું ઇ- લોકાર્પણ કરતા પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાનાં ભાગરૂપે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર હસ્તકનાં સરકારી કન્યા છાત્રાલય-મહુવા નું ઇ-લોકાર્પણ રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ના વરદ હસ્તે ઇ -લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડ,ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડિયા,પૂર્વ શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો,અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *